17 બાકી જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જો કાદો વાહવા કોઅરા માગે, તે તો પ્રભુમાંય વાહવા કોએ.”
યાહાટી, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જો કાદો અભિમાન કોઅરા માગહે તે ચ્ચાલ ફક્ત ચ્ચાવોય અભિમાન કોઅરા જોજે જીં પ્રભુય કોઅલા હેય.”
પોરમેહેરાય એહેકેન યાહાટી કોઅયા જેથી કાદોબી ચ્ચા હામ્મે અભિમાન નાંય કોએ.
કાહાકા હાચ્ચાં સુન્નતવાળાતે આપાંજ હેજે, આપા જીં પવિત્ર આત્માકોય પોરમેહેરા ભક્તિ કોઅજેહે, એને ઈસુ ખ્રિસ્તાઆરે ઘમંડ કોઅજેહે, એને શરીરા કામહાવોય બોરહો નાંય રાખજે.
ફક્ત ઓલહાંજ નાંય, બાકી આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાકોય પોરમેહેરાઆરે આપહે મેળમિલાપ ઓઅય ગીઅલો હેય, યાહાટી આપા પોરમેહેરામાય આનંદિત હેજે.