29 પોરમેહેરાય એહેકેન યાહાટી કોઅયા જેથી કાદોબી ચ્ચા હામ્મે અભિમાન નાંય કોએ.
તે, ઓહડા કાય હેય કા ચ્યા બારામાય આપા અભિમાન કોઅય હોકજે? અભિમાન કોઅના તે બહાનોજ નાંય હેય, કોઅહા નિયમા લીદે? કાય કામહા નિયમથી? નાંય, બાકી ઈ ઈસુ ખ્રિસ્તામાય બોરહો કોઅના આધારાવોય હેય.
એને ઈ તુમહે હારાં કામહા લીદે નાંય, યાહાટી કાદાબી પોતે મોનામાય અભિમાન નાંય કોએ.
કાદાય બી તુમહાન બીજહા કોઅતા વોદારી મહત્વ નાંય દેનહા, તુમહાન બોદા કાય પોરમેહેરાપાઅને મિળલા હેય, તે તુમહાન ઘમંડ નાંય કોઅરા જોજે.
યાહાટી, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જો કાદો અભિમાન કોઅરા માગહે તે ચ્ચાલ ફક્ત ચ્ચાવોય અભિમાન કોઅરા જોજે જીં પ્રભુય કોઅલા હેય.”
યાહાટી આંય ઈસુ ખ્રિસ્તા લીદે પોરમેહેરા સેવા બડાય કોઅય હોકહુ.
આમા જાંઅતાહા, કા મૂસા નિયમ જીં કાય આખહે તી ચ્યાહાનુજ આખહે જ્યેં મૂસા નિયમા આધીનમાય હેય, જેથી કાદાજ માઅહું બાહાનો નાંય કોઅય હોકે, એને દુનિયા બોદા લોક પોરમેહેરા હામ્મે દોષી ઠોરે.
તુમહે અભિમાન કોઅના હારાં નાંય હેય, “તુમા નોક્કીજ જાંઅતેહે કા, બાકી યોક માઅહું મંડળીમાય વ્યબિચાર કોઅનારો ઓરી, એને ચ્ચાલ મંડળી માઅને કાડી નાંય ટાકે તે વાયજ ખમીર બોદા લોંદાલ ખમીર બોનાવી દેહે.”
જો આબ્રાહામ ચ્યા હારાં કામહાકોય ન્યાયી ઠરતો તે તો અભિમાન કોઅય હોકતો, બાકી પોરમેહેરા હામ્મે અભિમાન નાંય કોઅય હોકે.