Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 4:3 - કોલી નવો કરાર

3 શાસ્ત્ર શું કેય છે? આ કે, પરમેશ્વરે જે વાયદો કરયો હતો એની ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, અને એના હાટુ પરમેશ્વરે પોતાની હારે ન્યાયી ઠરાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 4:3
16 Iomraidhean Croise  

જેઓને એણે લગભગ પાંસ વાગે હાંજે કામ ઉપર રાખ્યા હતા, તેઓ જઈ આવે તઈ તેઓને એક-એક દીનાર એટલે આખા દિવસની મજુરી આપવામાં આવે.


શું તમે શાસ્ત્રનો ઈ ભાગ નથી વાસો જે મસીહની હરખામણી એક ખાસ પાણાથી કરે છે? ઈ કેય છે કે, “જે પાણાને કડીયાઓએ ફેકી દીધો, ઈજ પાણો છે જે આખાય ઘરમાં બધાયથી ખાસ પાણો બની ગયો.


કેમ કે, શાસ્ત્રવચન એમ કેય છે કે, મસીહ ઉપર જે કોય વિશ્વાસ કરશે, ઈ શરમાહે નય.


પરમેશ્વરે પોતાના ઈ લોકોને નથી નકારા, જેને એણે પેલાથી ગમાડી લીધા, તમે જાણો છો કે, એલિયા આગમભાખીયાની વિષે શાસ્ત્ર શું કેતા હતાં કે, ઈ ઈઝરાયલ દેશના લોકો પરમેશ્વરની વિરુધ ફરિયાદ કરે છે.


અને ઈ સુન્‍નત વગરનો જ હતો. તઈ વિશ્વાસથી જે ન્યાયીપણુ એને મળ્યુ હતું, એની ઓળખાણ થાવા હાટુ ઈ સુન્‍નતની નિશાની પામ્યો, જેથી બધાય સુન્‍નત વગરના વિશ્વાસીઓનો ઈ વડવો થાય કે, તેઓની લેખે ઈ હોતન વિશ્વાસનું ન્યાયપણું ગણાય.


પણ જે માણસ પોતે કરેલા કામો ઉપર નય, પણ અન્યાયીને ન્યાયી ઠરાવનારા પરમેશ્વર ઉપર વિશ્વાસ કરે છે, એનો વિશ્વાસ એને લેખે ન્યાયીપણાને અરથે ગણવામાં આવે છે.


તો આ આશીર્વાદિત વચન, શું સુન્‍નતી હાટુ જ છે, કે, બેસુન્‍નતી હાટુ હોતન? આપડે ઈ જ કેયી છયી જે શાસ્ત્ર કેય છે, ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે એને પોતાની હારે ન્યાયી ઠરાવ્યો.


વળી, શાસ્ત્રમા ફારુનને કીધું કે, “તારી મારફતે હું મારૂ સામર્થ્ય દેખાડુ, અને મારો સંદેશો આખીય પૃથ્વીમાં જાહેર થાય, ઈ હાટુ મે તને રાજા બનાવ્યો છે.”


અને શાસ્ત્રનુ આ વચન પરમાણે થયુ, “ઈબ્રાહિમે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, અને એના વિશ્વાસના કારણે પરમેશ્વરે એણે એક ન્યાયી માણસના રૂપમા સ્વીકાર કરયો.” અને ઈ પરમેશ્વરનો મિત્ર કેવાણો.


આપડે શાસ્ત્રમા વાસી છયી કે, “જે આત્માને પરમેશ્વરે આપડી અંદર વસાવ્યો છે ઈ આત્માને ઈર્ષાપુર્વક આશા રાખે છે.” આ હાસુ છે અને તમને એમા શંકા નો હોવી જોયી.


Lean sinn:

Sanasan


Sanasan