તઈ તેઓ સોકીદારોને હારે લયને ઈસુની કબર પાહે ગયા અને કબરના પાણા ઉપર મહોર લગાડી, જેથી એને કોય હટાવે નય, ફરી તેઓ કેટલાક સોકીદારોને કબરનું ધ્યાન રાખવા હાટુ ન્યા મુકી ગયા.
પેલુ જીવતા પ્રાણી સિંહની જેવું દેખાતું હતું અને બીજુ પ્રાણી વાછડા હોય એવુ હતું, ત્રીજા પ્રાણીનું મોઢું માણસ જેવું હતું, અને સોથુ પ્રાણી ઉડતા ગરુડ જેવું હતું.