Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની સુવાર્તા 4:1 - કોલી નવો કરાર

1 પછી ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થયો, અને યર્દન નદીથી પાછો આવ્યો; અને આત્માના દોરાવ્યા પરમાણે વગડામાં રયો;

Faic an caibideil Dèan lethbhreac




લૂકની સુવાર્તા 4:1
19 Iomraidhean Croise  

અને ઈસુ જળદીક્ષા લયને પાણીમાંથી ઉપર આવો અને આભ ખુલેલુ અને પરમેશ્વરનો આત્મા કબુતરની પેઠે પોતાની ઉપર ઉતરતો એણે જોયો.


ઈ દિવસે પવિત્ર આત્માની દોરવણીથી સિમોન મંદિરમાં આવ્યો, તઈ ઈસુના માં-બાપ નિયમશાસ્ત્રની વિધિ પરમાણે કરવા હાટુ ઈસુને મંદિરમાં લય આવ્યા.


ઈ યર્દન નદીની આજુ-બાજુ બધીય જગ્યાઓ ઉપર ફરતો રયો, અને ઈ લોકોને આ કેતો રયો કે, જો તમે ઈચ્છો છો કે, “પરમેશ્વર તમારા પાપોને માફ કરે તો, તમારે પસ્તાવો કરવો જોયી, તઈ હું તમને જળદીક્ષા આપય.”


અનોશ શેથનો, શેથ આદમનો, અને આદમ પરમેશ્વરનો દીકરો હતો.


પછી ઈસુ પવિત્ર આત્માના પરાક્રમથી ભરેલો, ગાલીલ જિલ્લામાં પાછો આવ્યો; અને એની સરસા આજુ બાજુના બધાય દેશોમાં ફેલાય ગય.


“પરભુનો આત્મા મારા ઉપર છે, કેમ કે, ગરીબો આગળ હારા હમાસાર પરગટ કરવા હારું એણે મારો અભિષેક કરયો છે, અને બન્દીવાનોને છુટકરો અને આંધળાઓને આખું આપવાનું જાહેર કરવા, દુખી લોકોને છોડાવવા,


યોહાને સાક્ષી આપી કે, મે પરમેશ્વરની આત્માને કબુતરની જેમ આભથી ઉતરતા જોયો અને ઈ એની ઉપર રોકાય ગયો.


કેમ કે, જેને પરમેશ્વરે મોકલો છે, ઈ પરમેશ્વરનાં વચન બોલે છે, કેમ કે, પવિત્ર આત્મામાંથી પુરી રીતે આપે છે.


પણ ઈસુને પરમેશ્વર દ્વારા સ્વર્ગમા બોલાવ્યા પેલા, એણે પવિત્ર આત્માની મદદથી ગમાડેલા ચેલાઓ જેને એણે ગમાડયા હતાં આજ્ઞા દયને પરમેશ્વર દ્વારા સ્વર્ગમા ઉપર ઉપાડવામાં આવ્યો.


પરમેશ્વરે કેવી રીતે નાઝરેથ ગામના ઈસુને પવિત્ર આત્મા અને સામર્થથી અભિષેક કરયો, ઈ ભલાય કરતો અને શેતાનથી સંતાવેલા લોકોને હાજા કરતો ફરતો કેમ કે, પરમેશ્વર એની હારે હતો.


જઈ ઈ તળાવમાંથી બારે આવ્યા, તઈ પરભુની આત્મા ફિલિપને ઉપાડીને લય ગય, અને ખોજાને પાછો જોવા મળો, તઈ ઈ પાછો પોતાના દેશમાં વયો ગયો, અને એનાથી બોવ રાજી થયો કે, પરમેશ્વરે મને બસાવી લીધો છે.


Lean sinn:

Sanasan


Sanasan