8 ઈ હાટુ શાસ્ત્ર કેય છે, ઈ ઉસે સ્વર્ગમાં સડયો અને ઈ પોતાની હારે કેટલાય કેદીઓને લય ગયો, તેઓએ માણસોને દાન દીધુ.
આ મસીહ હતો જેણે આ જવાબદારી મંડળીને દીધી, એમ જ કેટલાય ગમાડેલા ચેલાઓ, કેટલાય આગમભાખીયાઓ, કેટલાય હારા હમાસાર પરચારકો, કેટલાયને પાળકો અને શિક્ષકો બનાવ્યા.
અને એણે અધિપતિઓને અને અધિકારીઓની તાકાત તોડી નાખી, એણે બધાયને દેખાડયું કે, એણે વધસ્થંભ ઉપર મસીહને મરવાના કારણે ઈ બધાયને હરાવ્યા છે.