Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રેરિતોનાં કૃત્યો 1:12 - કોલી નવો કરાર

12 તઈ જૈતુન નામના ડુંઘરાથી યરુશાલેમ શહેરની પાહે, વિશ્રામવારના દિવસની યાત્રા જેટલે આઘા છે, ન્યાથી બે માણસો યરુશાલેમ શહેરમાં પાછા આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રેરિતોનાં કૃત્યો 1:12
10 Iomraidhean Croise  

જઈ ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમ શહેરની પાહે આવ્યા, અને જૈતુનના ડુંગર ઉપર બેથફાગે ગામ હુધી પૂગ્યા, તઈ ઈસુએ બે ચેલાઓને મોકલ્યા.


પણ તમારે ભાગવાનો વખત શિયાળામાં કે, વિશ્રામવારે નો થાય, ઈ હાટુ તમે પ્રાર્થના કરો.


અને જઈ ઈસુ જૈતુનના ડુંગર ઉપર બેઠો હતો, તઈ એના ચેલાઓએ એકાંતમાં એની પાહે આવીને એને કીધું કે, ઈ અમને કે, “આ બધીય વાતો ક્યારે થાવાની છે? તારા આવવાની અને જગતના અંતની કાય નિશાની થાહે?”


તઈ ઈસુ અને એના ચેલાઓએ પાસ્ખાના ગીત પરમેશ્વર હાટુ ગાયા અને યરુશાલેમ શહેરની બારે નીકળીને જૈતુનના ડુંઘરા ઉપર વયા ગયા જે પાહે હતો.


ઈસુ બેથફાગે અને બેથાનિયા શહેરની પાહે, જૈતુનના ડુંગર પાહે પૂગ્યો, તઈ ઈસુએ બે ચેલાઓને એમ કયને મોકલ્યા કે,


અને ઈ દિવસ ઈસુ માણસોને મંદિરમાં પરસાર કરતો હતો; રાતે ઈ શહેરની બારે જાતો, અને આખી રાત જૈતુનના પહાડ ઉપર રેતો હતો.


પછી ઈસુ ચેલાઓને શહેર બારે બેથાનિયા નજીક બારે લય ગયો, અને પોતાના હાથ ઊંસા કરીને તેઓને આશીર્વાદ આપ્યા;


તઈ તેઓએ ઈસુનું ભજન કરીને, બોવ હરખથી યરુશાલેમમાં પાછા વળા .


હવે બેથાનિયા ગામ યરુશાલેમ શહેરની પાહે લગભગ ત્રણ કિલોમીટર આઘુ હતું.


Lean sinn:

Sanasan


Sanasan