6 કેમ કે, મારું જીવન અને પરમેશ્વર હાટુ મારું કામ પુરું થય રયુ છે, અને મારે બલિદાન રુપે મરવાનો વખત આવી ગયો છે.
કેમ કે, આ બેય બાબતો વસે હું મુંજવણમાં છું દેહમાંથી નીકળવાની અને મસીહની હારે રેવાની મારી ઈચ્છા છે, કેમ કે, ઈ વધારે હારું છે,
તમારો વિશ્વાસના બલિદાન ઉપર જો મારે પેયાર્પણ તરીકે રેડાવું પડે તો ઈ હાટુ હું રાજી છું અને તમારા બધાયની હારે રાજી રય હકુ છું