Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથીને પત્ર 2:11 - કોલી નવો કરાર

11 આ વાત હાસી છે કે, જો આપડે ઈસુ મસીહની હારે મરી ગયા છયી, તો આપડે એની હારે જીવતા પણ થાહુ.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથીને પત્ર 2:11
12 Iomraidhean Croise  

થોડીકવાર પછી જગતના લોકો મને પાછો નય જોય, પણ તમે મને જોહો કેમ કે, હું જીવું છું ઈ હાટુ તમે પણ જીવશો.


જો આપડે જળદીક્ષા દ્વારા એના મોતમાં એની હારે એક થયા છયી, તો નક્કી એના મરેલામાંથી જીવતા ઉઠવા ઉપર એની હારે એક થય જાહુ.


હવે જો મસીહ ઈસુની હારે આપડે મરી ગયા છયી, તો આપડો વિશ્વાસ છે કે, આપડે એની હારે જીવતા પણ રેહું.


ઈ નબળાયીના કારણે વધસ્થંભ ઉપર સઠાવવામાં આવ્યો, તો પણ પરમેશ્વરનાં સામર્થ્યથી જીવે છે, કેમ કે આપડે પણ એનામા નબળા છયી, આપડે એમ જ નબળા છયી જેમ મસીહ હતા, પણ પરમેશ્વરનાં સામર્થ્ય વડે આપડે તમારી હારે વ્યવહાર કરવા હાટુ એની હારે જીવશું.


અમે સદાય ઈસુનું મરણ અમારા દેહમાં રાખી છયી, ઈ હારું કે, ઈસુનું જીવન અમારા દેહથી દેખાડી હકાય.


એના પછી જે જીવતા અને બસેલા રેહે, તેઓની હારે આભમા પરભુને મળવા હાટુ વાદળોમાં ઉઠાવી લેવામાં આયશે. અને ઈ વખતથી આપડે સદાયને હાટુ પરભુ ઈસુ મસીહની ભેગા રેહું.


મસીહ આપડી હાટુ એટલે મરયો જેથી જઈ ઈ પાછો આવે તઈ આપડે ઈચ્છીએ કે, જીવતો હોય કા મરી ગયો હોય એની હારે સદાય જીવન જીવી.


આ વાત હાસી અને બધાય પરકારથી માનવા લાયક છે કે, ઈસુ મસીહ પાપી લોકોનો બસાવ કરવા હાટુ જગતમાં આવ્યો, જેમાં બધાયમાંથી મોટો પાપી હું છું


જો કોય આગેવાન બનવા માગે છે, ઈ ભલાયના કામો કરવાની ઈચ્છા રાખે છે, આ વાત હાસી છે.


આ વાત હાસી છે. અને હું આ ઈચ્છું છું કે, આ વાતો ખાસ ભાર મુકીને શીખવાડ, ઈ હાટુ કે, જેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો છે, તેઓ હારા કામો કરવા હાટુ પોતાનો વખત આપવા હાટુ ધ્યાન આપે, બધાય હાટુ આ શિક્ષણ હારું અને લાભકારક છે.


Lean sinn:

Sanasan


Sanasan