17 અને જઈ ઈ રોમ શહેરમાં આવ્યો, તઈ એણે બોવ મેનતથી મને ગોત્યો અને મને મળવા આવ્યો.
હું પ્રાર્થના કરું છું કે, ઓનેસિફરસના પરિવાર ઉપર પરભુ દયા કરે, કેમ કે, જઈ હું જેલખાનામાં હતો તઈ ઈ મારી પાહે આવવા હાટુ શરમાણો નય, પણ ઘણીય વખત આવીને મને હિંમત આપી.
પરભુ ન્યાયના દિવસે ઓનેસિફરસના ઉપર પોતાની મહાન દયા દેખાડે, અને એફેસસ શહેરમાં જેઓએ મારી હાટુ જે જે સેવા કરી છે, એને પણ તુ હારી રીતેથી ઓળખ છો.