Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સાલોનિકીઓને પત્ર 3:2 - કોલી નવો કરાર

2 અને આ રીતે પણ પ્રાર્થના કરો કે પરમેશ્વર અમને દૃષ્ટ અને ભુંડા લોકોથી બસાવીને રાખે કેમ કે, બધાય લોકો પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ નથી કરતા.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સાલોનિકીઓને પત્ર 3:2
18 Iomraidhean Croise  

ઈસુએ એને જવાબ દીધો કે, “ઓ અવિશ્વાસી લોકો ક્યા હુધી હું તમારી હારે રેય? અને ક્યા હુધી હું તમારું સહન કરય? એને મારી પાહે લાવો.”


ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, ફુદીનાનો, કોથમીરનો અને જીરાનો દસમો ભાગ તમે આપો છો, પણ યહુદી નિયમની ખાસ વાતો એટલે કે ન્યાય, દયા અને વિશ્વાસ, ઈ તમે પડતા મુક્યા છે; તમારે આ કરવા, અને એની હારે ઈ પણ પડતા મુકવા નોતા.


હું તમને કહું છું કે, “પરમેશ્વર જલદીથી એના ગમાડેલા લોકોને ન્યાય આપશે. પણ જઈ માણસનો દીકરો પૃથ્વી ઉપર પાછો આયશે, તઈ હજી ઘણાય લોકો એની ઉપર વિશ્વાસ નય કરે.”


પણ યહુદી લોકોના આગેવાન લોકોનું મોટુ ટોળૂ જોયને ઈર્ષા થાવા મડી અને ઠેકડી કરતાં પાઉલના વિરોધમાં બોલવા લાગ્યા.


પણ યહુદી લોકોના આગેવાનોએ રૂપીયાવાળા લોકોની અને પરમેશ્વરની બીક રાખીને ભજન કરનારી બાયુને અને શહેરના અધિકારી લોકોને ઉશ્કેરીને, પાઉલ અને બાર્નાબાસ ઉપર સતાવણી કરાવી અને તેઓને ઈ જગ્યાથી બારે કાઢી મુકયા.


પણ વિશ્વાસ નો કરનારા યહુદી લોકોએ બિનયહુદી જાતિના લોકોને વિશ્વાસી લોકોના વિરોધમાં ઉશ્કેરીને અને વેર કરાવી દીધો છે.


પણ યહુદી લોકોએ અદેખાય રાખી અને બજારમાંથી થોડાક ગુંડા પોતાની હારે લય, અને ટોળું બનાવી શહેરમાં હુમલો કરવા લાગ્યા, અને તેઓએ પાઉલ અને સિલાસને ગોતવા હાટુ યાસોનને ઘરે હુમલો કરયો, અને તેઓને લોકોની હામે લાવવાની કોશિશ કરી.


કેમ કે આરોપીને મોકલવો અને જે આરોપ એની ઉપર લગાડો છે એને નો દેખાડવા ઈ મને હારું નથી લાગતું.”


તઈ થોડાકે ઈ વાતોને જે પાઉલે કીધી હતી, વિશ્વાસ કરયો, પણ થોડાક લોકોએ વિશ્વાસ કરયો નય.


પણ બધાયે ઈ સંદેશાને માન્યો નય; કેમ કે, યશાયા આગમભાખીયો કેય છે કે, હે પરભુ અમારા સંદેશા ઉપર કોણે વિશ્વાસ કરયો છે?


કે, હું યહુદીયા પરદેશના અવિશ્વાસુઓથી બસાવી રાખવામાં આવ્યો, અને પ્રાર્થના કરજો કે, ન્યાના વિશ્વાસુ મારી આ ભેટને અપનાવે; જે હું મારી હારે યરુશાલેમ લેતો જાવ છું


જો એફેસસ શહેરમાં જંગલી જનાવરોની હારે બાધ્યો, અને જો મરણમાંથી ઉઠતા નથી તો આપડે ખાયી અને પીયી તો એમા કાય ખોટુ નથી, કેમ કે આપડે મરવાના તો છયી.


ઈ હાટુ અમે જેમ કે, હું પાઉલ એકવાર નય, પણ ઘણીય બધીવાર તમારી પાહે આવવાની કોશિશ કરી, પણ અમને તમારી પાહે આવવા હાટુ શેતાને રુકાવટ કરી.


ઈ વખતમાં પરભુએ મને સામર્થ આપીને અને મારી મદદ કરી, જેથી હું ઈસુ મસીહની વિષે હારા હમાસારનો પરચાર હારી રીતેથી કરવાને લાયક થય હકુ, અને બિનયહુદીઓના બધાય લોકો હાંભળી હકે. અને એણે મને ભૂખા સિંહના મોઢામાંથી બસવાની જેમ મોતથી મને બસાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan