7 કેમ કે, જઈ આપડો જનમ થયો હતો, તઈ કાય પણ હારે લીયાવ્યા નોતા, અને જઈ આપડે મરી જાહુ, તઈ પણ આપડે કાય હારે નય લય જાહુ.