1 તિમોથીને પત્ર 6:14 - કોલી નવો કરાર14 કે, તુ અમારા પરભુ ઈસુ મસીહને પાછા આવવા હુધી કોય પણ ભૂલ કરયા વગર અને આરોપ કે વાક કાઢયા વગર આ આજ્ઞાનું પાલન કર. Faic an caibideil |
આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.