6 જેમ સારા પોતાના ધણી ઈબ્રાહિમની આજ્ઞા માનતી હતી અને એને સ્વામી કેતી હતી. એટલે કે જો તમે બીજાઓ હારે ભલાય કરો છો અને તમારામા કોય બીક નથી, તો તમે સારાની દીકરીઓની જેવી થાહો.
પણ પિતર અને યોહાને જવાબ દીધો કે, “તુ પોતે જ નક્કી કરી લે કે, પરમેશ્વરની નજરમાં શું હારું છે, અમે કોની વાતને માની તારી કે પરમેશ્વરની?