3 પોતાને સુંદર દેખાડવા હાટુ બારના શણગારનો ઉપયોગ નો કરો, જેમ કે, ગુથેલ વાળ, હોનાના ઘરેણા અને મોઘા લુગડાથી પોતાને નો શણગારો.
આ જગતના રીતી-રિવાજોનું અનુસરણ નો કરો, પણ પોતાના મનને પુરેપુરા પરિવર્તન દ્વારા તમારો વ્યવહાર પણ બદલતો જાય, જેથી તમે પરમેશ્વરની હારી અને ગમતી, અને પુરેપુરી ઈચ્છા જાણી હકો.
ઈ મસીહ ઉપર વિશ્વાસ કરશે. જઈ ઈ જોહે કે તમે એનુ સન્માન કરો છો અને તમે એની પ્રત્યે પુરેપુરા વફાદાર છો.