12 કેમ કે, પરભુ ઈ લોકોને જોવે છે, જે એવુ કરે છે જે હાસુ છે અને ઈ સદાય તેઓની પ્રાર્થનાઓ હાંભળવા હાટુ તૈયાર છે પણ પરમેશ્વર એવા લોકોની વિરુધ કામ કરે છે, જે ભુંડા કામ કરે છે.
ઈ હાટુ કે, તમે અંદરો અંદર એક-બીજાની હામે પોતપોતાના પાપોને કબુલ કરો, અને એક-બીજા હાટુ પ્રાર્થના કરો, જેનાથી તમે હાજા થય જાવ. ન્યાયી માણસની પ્રાર્થનાની અસર બોવ વધારે થાય છે.