ગીતશાસ્ત્ર 94:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 યહોવાહ માણસોના વિચારો જાણે છે, કે તે વ્યર્થ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 યહોવા માણસોના વિચાર જાણે છે, કે તેઓ વ્યર્થ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 પ્રભુ મનુષ્યોના વિચારો જાણે છે; તેમના વિચારો તો હવાની ફૂંક જેવા વ્યર્થ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 યહોવા સારી રીતે જાણે છે કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે! Faic an caibideil |