ગીતશાસ્ત્ર 115:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 મૂએલાં તથા જેઓ કબરમાં ઊતરનારાં તેઓમાંનું કોઈ યહોવાની સ્તુતિ કરતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 મૃતકો, એટલે મૃત્યુલોક શેઓલની નીરવતામાં ઊતરી જનારાં યાહની સ્તુતિ કરી શક્તાં નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા. Faic an caibideil |