નીતિવચનો 14:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 બુદ્ધિમાનના હૃદયમાં ડહાપણ વસે છે, પણ મૂર્ખના અંતરમાં ડહાપણ નથી હોતું તે જણાઈ આવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 બુદ્ધિમાનના અંત:કરણમાં જ્ઞાન રહે છે; પણ મૂર્ખના અંતરમાંનું [જ્ઞાન] જણાઈ જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 સમજુ માણસનું હૃદય જ્ઞાનપૂર્ણ હોય છે, પણ મૂર્ખાઓ જ્ઞાન વિષે તદ્દન અજ્ઞાત હોય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ33 બુદ્ધિમાન હૃદયમાં જ્ઞાન વસે છે, તે મૂર્ખની વચ્ચે પણ જાણીતું છે. Faic an caibideil |