નીતિવચનો 11:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પ્રામાણિકની આશિષથી નગરની ઉન્નતિ થાય છે; પણ દુષ્ટના મોઢાથી તો તે પાયમાલ થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 સદાચારીની આશિષથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુષ્ટોના શબ્દોથી તેનો ઉચ્છેદ થાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે. Faic an caibideil |