46 પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.
46 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર.
દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.
અને શાંત્યર્પણોના યજ્ઞ માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ દુએલના દીકરા એલિયાસાફનું અર્પણ હતું.