અયૂબ 21:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેના મૃત્યુ પછી એટલે તેના આયુષ્યની મર્યાદા અધવચથી કપાઈ ગયા પછી, તે કુટુંબમાં શો આનંદ રહે છે? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 કેમ કે તેના [મરી ગયા] પછી, એટલે તેના આયુષ્યની દોરી અધવચથી કપાઈ ગયા પછી, તેને પોતાના ઘરમાં શો આનંદ રહે છે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 કારણ, તેમની આવરદાનો અંત આવે ત્યારે મરણ પછી શું તેમને પોતાના ઘરકુટુંબની ચિંતા કરવી પડે છે? ” Faic an caibideilપવિત્ર બાઈબલ21 જ્યારે દુષ્ટ માણસના જીવનનો અંત આવે છે, અને તે મરી જાય છે, તે તેની પાછળ રહેલા કુટુંબની ચિંતા કરતો નથી. Faic an caibideil |