યાકૂબનો પત્ર 2:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિર્જીવ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો [હોવાથી] નિર્જીવ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 કાર્યરહિત વિશ્વાસ નિર્જીવ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 એવું જ વિશ્વાસ માટે છે, વિશ્વાસમાં જો કરણી ન હોય, તો તે તેની જાતે મૃતપ્રાય છે, વિશ્વાસ એકલો પૂરતો નથી, કારણ કે કરણીઓ વિનાનો વિશ્વાસ એ વિશ્વાસ નથી. Faic an caibideil |