23 અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.
23 અનાથોથના મનુષ્યો, એકસો અઠ્ઠાવીસ.
23 અનાથોથના મનુષ્યો 128
નટોફાના લોકો: છપ્પન.
આઝમાવેથના લોકો: બેતાળીસ.
અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી,
હે ગાલ્લીમની દીકરી મોટેથી રુદન કર! હે લાઈશાહ, કાળજીથી સાંભળ! હે અનાથોથ, તેને જવાબ આપ.
હિલ્કિયાનો દીકરો યર્મિયા, જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો, તેના આ વચન;
તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે તને મારી નાખવાનું ષડયંત્ર કરનાર અનાથોથના જે માણસો કહે છે ‘જો તું યહોવાહના નામે પ્રબોધ ન કરે, તો તું અમારે હાથે માર્યો નહિ જાય.’
અનાથોથ તેનાં ગૌચર સહિત તથા આલ્મોન તેનાં ગૌચર સહિત એ ચાર નગરો.