હઝકિયેલ 46:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પણ જો તે પોતાના વારસામાંથી પોતાના કોઈ ચાકરને ભેટ આપે, તો મુક્ત કરવાના વર્ષ સુધી તે ચાકરની માલિકીમાં રહે, પછી તે સરદારની પાસે પાછી આવે. તેનો વારસો તેના દીકરાઓને માટે જ રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પણ જો તે પોતાના વારસામાંથી પોતાના કોઈ ચાકરને બક્ષિસ આપે, તો મુક્ત કરવાના વર્ષ સુધી તે તેની માલીકીમાં રહે. ત્યાર પછી તે સરદારની પાસે પાછી આવે; પણ તેનો વારસો તો તેના પુત્રોને માટે જ રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 પરંતુ જો રાજર્ક્તા પોતાની જમીનમાંથી અમુક ભાગ પોતાના કોઈ ચાકરને આપે તો ઋણમુક્તિના વર્ષ સુધી જ એ જમીન તે ચાકરની માલિકીની ગણાય. એ પછી તે રાજર્ક્તાની મિલક્ત બને. માત્ર રાજર્ક્તાને અને તેના પુત્રોને જમીનની મિલક્ત પર કાયમી હક રહે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 પણ જો રાજકુમાર એવો ઉપહાર પોતાના કોઇ સેવકને આપે તો તેની માલિકી તે સેવક પાસે ઋણમુકિતના વર્ષ સુધી રહે. અને ત્યાર બાદ તે પાછી રાજા પાસે જાય. એ તેના પુત્રોની મિલકત ગણાય અને તેની માલિકી તેઓની ગણાય. Faic an caibideil |