હઝકિયેલ 46:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પ્રભુ યહોવાહ એમ કહે છે, ‘જો કોઈ સરદાર પોતાના દીકરાને કંઈ ભેટ આપે, તો તે તેનો વારસો છે. તે તેના દીકરાની સંપત્તિ થાય, તે તેનો વારસો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પ્રભુ યહોવા કહે છે, “જો સરદાર પોતાના કોઈ પણ પુત્રને બક્ષિસ આપે, તો તે તેનો વારસો છે, [માટે] તેના પુત્રો તેના માલિક થાય; એ વારસાની રૂએ તેમનું વતન છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 પ્રભુ પરમેશ્વર કહે છે: “જો રાજર્ક્તા પોતાની માલિકીની જમીનમાંથી થોડો ભાગ પોતાના કોઈ પુત્રને બક્ષિસ તરીકે આપે, તો તે જમીન તે પુત્રની વારસાગત સંપત્તિ થાય. એ પુત્ર તે જમીનનો માલિક થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ16 આ યહોવા મારા માલિકના વચન છે, “જો કોઇ રાજકુમાર પોતાના પુત્રને કઇં ઉપહાર આપે, તો તેના પુત્રની માલિકી ગણાય કારણ કે તે મિલકત કુટુંબની વારસાગત મિલકતનો ભાગ હશે. Faic an caibideil |