હઝકિયેલ 36:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 માટે હવે તું મનુષ્યોનો નાશ કરીશ નહિ, તારી પ્રજાને તેઓનાં સંતાનોના મૃત્યુને કારણે શોકિત કરીશ નહિ. એમ પ્રભુ યહોવાહ કહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એ માટે, પ્રભુ યહોવા કહે છે કે, તું હવે પછી મનુષ્યોને ગળી જશે નહિ, તેમ હવે પછી તારી પ્રજાને નિર્વશ કરશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 પણ હવે પછી તું કદી માનવભક્ષી બનશે નહિ અને ફરી કદી તારી પ્રજાને નિર્વંશ કરશે નહિ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તો હવે પછી તું કદી માણસોને ભરખીશ નહિ અને તારા લોકોનાં સંતાનોને હરી લઇશ નહિ,” આ યહોવા મારા માલિકના વચન છે. Faic an caibideil |