હઝકિયેલ 32:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 મેં પૃથ્વી પરનાં માણસોમાં મારો ત્રાસ બેસાડ્યો છે, પણ જેઓ તલવારથી માર્યા ગયેલા છે તેવા બેસુન્નતીઓની મધ્યે સૂઈ જશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 કેમ કે મેં પૃથ્વી પરનાં માણસોમાં મારો ત્રાસ બેસાડ્યો છે; અને તેને એટલે ફારુનને તથા તેના સર્વ જનસમૂહને બેસુન્નતોમાં, તરવારથી કતલ થયેલાઓની સાથે, મૂકવામાં આવશે, એમ પ્રભુ યહોવા કહે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 “ફેરોએ પણ પૃથ્વીના લોક પર ત્રાસ વર્તાવ્યો હતો, તે અત્યારે પોતાના સૈન્ય સહિત યુદ્ધમાં માર્યા ગયેલા પરપ્રજાજનો સાથે મૃત્યુલોક શેઓલમાં પોઢી ગયો છે.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ32 “પ્રજાઓમાં ત્રાસ ફેલાવવા માટે મેં તેનો ઉપયોગ કર્યો હતો, છતાં તરવારથી હત્યા થયેલા સર્વ વિશ્વાસઘાતીઓ સાથે ફારુન અને તેના સૈન્યને પણ તરવારથી હણી કાઢવામાં આવશે.” એમ યહોવા મારા માલિક કહે છે. Faic an caibideil |