હઝકિયેલ 29:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પ્રભુ યહોવાહ આમ કહે છે: ચાળીસ વર્ષને અંતે મિસરીઓ જે પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા હશે તેઓમાંથી તેઓને પાછા એકત્ર કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, ચાળીસ વર્ષને અંતે હું મિસરીઓને જે પ્રજાઓમાં તેઓને વિખેરી નાખવામાં આવ્યા હશે તેઓમાંથી ભેગા કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “ચાળીશ વર્ષ પૂરાં થયાં પછી હું અન્ય પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા ઇજિપ્તીઓને પાછા લાવી એકત્ર કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ13 આ યહોવા મારા માલિકના વચન છે: “ચાળીસ વર્ષને અંતે મિસરીઓ જે પ્રજાઓમાં વેરવિખેર થઇ ગયેલા હશે તેઓમાંથી તેમને પાછા ભેગા કરીશ. Faic an caibideil |