હઝકિયેલ 23:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 કેમ કે પ્રભુ યહોવાહ કહે છે: ‘જો, જે લોકોને તું ધિક્કારે છે અને જેઓના પરથી તારું મન ઊઠી ગયું છે તેઓના હાથમાં હું તને સોંપી દઈશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જો, જેઓને તું ધિક્કારે છે તેઓના હાથમાં એટલે જેમના પરથી તારું મન ઊઠી ગયું છે તેઓના હાથમાં હું તને સોંપી દઈશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 પ્રભુ પરમેશ્વર કહે છે: “જે લોકો પ્રત્યે તને ધૃણા છે અને જેમના પરથી તારું મન ઊઠી ગયું છે તેમના હાથમાં હું તને સોંપી દઈશ. Faic an caibideilપવિત્ર બાઈબલ28 યહોવા મારા માલિક કહે છે: “જે લોકોને તું ધિક્કારે છે અને જેમનાથી તું કંટાળી ગઇ છે તેમના હાથમાં હું તને સુપ્રત કરીશ. Faic an caibideil |