હઝકિયેલ 18:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 જો ન્યાયી માણસ પોતાની નેકીથી પાછો ફરી જાય, અન્યાય કરે અને તેના કારણે તે મૃત્યુ પામે, તો તેણે પોતે કરેલા અન્યાયને કારણે જ તે મૃત્યુ પામે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 જો નેક માણસ પોતાની નેકીમાંથી ખસી જાય ને પાપ કરે, ને તેને લીધે તે માર્યો જાય; તો તેણે પોતે કરેલા પાપને લીધે તે માર્યો જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 જો સદાચારી પોતાની નેકીમાંથી હટી જાય અને પાપ કરે છે તો તે માર્યો જાય છે. પોતે આચરેલ દુષ્ટતાને કારણે તે માર્યો જાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ26 જો કોઇ સારો માણસ પોતાની નીતિમત્તાને છોડીને પાપ કરે છે અને મૃત્યુ પામે છે તો તેણે પોતે કરેલાં પાપને કારણે જ તે મૃત્યુ પામે છે. Faic an caibideil |