નિર્ગમન 4:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેથી યહોવાહે મૂસાને જતો કર્યો. ત્યારે સિપ્પોરાહએ કહ્યું, “સુન્નતના કારણથી તું મારે માટે લોહીનો વર છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 માટે યહોવાએ તેને છોડયો. ત્યારે સિપ્પોરાહે કહ્યું, “સુન્નતના કારણથી તમે તો મારે માટે રક્તના વર છો.” Faic an caibideilપવિત્ર બાઈબલ26 સિપ્પોરાહે આ એટલા માંટે કહ્યું, કારણ કે તેને તેના પોતાના પુત્રની સુન્નત કરવી પડી હતી. એટલા માંટે દેવે મૂસાને માંફી આપી અને તેની હત્યા કરી નહિ. Faic an caibideil |