૨ રાજા 10:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પછી તેઓ યજ્ઞો અને દહનીયાર્પણો ચઢાવવા અંદર ગયા. હવે યેહૂએ એંશી માણસોને બહાર ઊભા રાખ્યા હતા તેઓને કહ્યું હતું કે, “જે માણસોને હું તમારા હાથમાં લાવી આપું, તેઓમાંનો જો કોઈ નાસી જશે તો તેના જીવને બદલે તમારો જીવ લેવાશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પછી તેઓ યજ્ઞો તથા દહનીયાર્પણો ચઢાવવા અંદર ગયા. હવે યેહૂએ પોતા તરફથી એંશી માણસોને બહાર રાખ્યા હતા, ને [તેઓને] કહ્યું હતું, “જે માણસોને હું તમારા હાથમાં લાવી આપું, તેઓમાંથી જો કોઈ નાસી જશે તો તે [જવા દેનાર] નો જીવ તેના જીવને બદલે જશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 પછી તે તથા યહોનાદાબ બઆલને અર્પણો અને દહનબલિ ચઢાવવા મંદિરમાં ગયા. મંદિર બહાર તેણે એંસી માણસો ઊભા રાખ્યા હતા. તેણે તેમને સૂચના આપી હતી.” “તમારે આ બધા લોકોને મારી નાખવાના છે; જે કોઈ એમાંના કોઈને પણ છટકી દેવા જશે તો તે માટે તેણે પોતાના જીવની કિંમત ચૂકવવી પડશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ24 પછી તે યજ્ઞો અને દહનાર્પણો આપવા અંદર ગયો. યેહૂએ 80 માણસોને બહાર ગોઠવ્યા હતા અને તેમને કહ્યું હતું કે, “હું તમને સોંપી દઉં છું. એમાંના કોઈને પણ તમારામાનો જે કોઈ જીવતો જવા દેશે તે પોતે જીવતો નહિ રહે.” Faic an caibideil |