1 કરિંથીઓ 15:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પણ જો મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ જો મૂએલાંનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ ઊઠયા નથી! Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 જો એ સાચું હોય, તો એનો અર્થ એ થયો કે ખ્રિસ્ત સજીવન થયા નથી; Faic an caibideilપવિત્ર બાઈબલ13 જો મૂએલાનું પુનરુંત્થાન નથી તો એનો અર્થ એ કે ખ્રિસ્ત મૃત્યુમાંથી કદી પણ ઊઠયો નથી. Faic an caibideil |