રોમનોને પત્ર 10:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 શાસ્ત્ર કહે છે કે, “જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તેનો ઉદ્ધાર થશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કેમ કે ‘જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે.’” Faic an caibideilપવિત્ર બાઈબલ13 હા, શાસ્ત્ર કહે છે, “પ્રભુમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ તારણ પામશે.” Faic an caibideil |