70 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર.
70 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યું.
દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
અને શાંત્યર્પણોના ય ને માટે બે ગોધા, પાંચ ઘેટા, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:આમિશાદ્દાઈના દિકરા અહિયેઝેરનું અર્પણ એ હતું.