64 પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર.
64 પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર એ તેણે આપ્યો.
દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.