58 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર.
58 પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.
દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
અને શાંત્યર્પણોના ય ને માટે બે ગોધા, પાંચ ઘેટાં, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:પદાહસૂરના દિકરા ગમાલ્યેલનું અર્પણ એ હતું.