40 પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર.
40 પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યો.
દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
અને શાંત્યર્પણોના ય ને માટે બે ગોધા, પાંચ ઘેટા, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:સુરિશાદ્દાઈના દિકરા શલુમિયેલનું અર્પણ એ હતું.