22 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર.
22 તેણે પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યું.
ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક બકરાનું એટલે એક ખોડખાંપણ વગરના નરનું અર્પણ લાવે.
દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.
અને શાંત્યર્પણોના ય ને માટે બે ગોધા, પાંચ હલવાન:સુઆરના દિકરા નથાનિયેલનું અર્પણ એ હતું.