27 અનાથોથના મનુષ્યો, એકસો અઠ્ઠાવીસ.
27 અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી,
27 અનાથોથના મનુષ્યો 128
અનાથોથના મનુષ્યો, એકસો અઠ્ઠાવીસ.
બેથલેહેમના તથા નટોફાના મનુષ્યો, એક સો અઠ્યાસી.
બેઝાથમાવેશના મનુષ્યો, બેતાળીસ.
હે ગાલ્લીમની દીકરી! હાંક માર; હે લાઈશા, કાન ધર; હે અનાથોથ, તેને જવાબ આપ.
હિલ્કિયાનો પુત્ર યર્મિયા જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો તેનાં વચન:
તારો જીવ લેવાને તાકી રહેનાર અનાથોથના જે માણસો કહે છે, “જો તું યહોવાને નામે પ્રબોધ ન કરે તો તું અમારે હાથે માર્યો નહિ જાય, ’ તેઓ વિષે યહોવા કહે છે;