Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 21:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કોઈ તો પૂર જોરમાં તથા પૂરા સુખચેનમાં હોય છે ત્યારે મરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 કેટલાક લોકો મૃત્યુના દિવસ સુધી તંદુરસ્તી ભોગવે છે, અને અંત સુધી સુખચેનમાં જીવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 માણસ પૂરજોરમાં, તથા પૂરા સુખચેનમાં હોય ત્યારે મૃત્યુ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 કોઇ માણસ મરી જાય છે ત્યાં સુધી તંદુરસ્ત રહે છે તથા સુખચેનમાં રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 21:23
7 Iomraidhean Croise  

તેનામાં જુવાનીનું જોર છે, પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે.


તેઓ પોતાના દિવસો આબાદીમાં ગુજારે છે, અને એક પળમાં તેઓ શેઓલમાં ઊતરી જાય છે.


કેમ કે હમણાં તો હું સૂતેલો હોત, અને શાંતિમાં હોત. હું ઊંઘી ગયો હોત, તો મને નિરાંત હોત.


કેમ કે તે મરી જશે ત્યારે તે પોતાની સાથે કંઈ લઈ જવાનો નથી; તેનો વૈભવ તેની પાછળ જવાનો નથી.


Lean sinn:

Sanasan


Sanasan