Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 8:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 ગિદિયોનને સિત્તેર દીકરા થયા હતા; કેમ કે તેને ઘણી પત્નીઓ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 તેને સિત્તેર પુત્રો હતા, કારણ, તેને ઘણી પત્નીઓ હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ગિદિયોનને સિત્તેર દીકરા થયા હતા, કેમ કે તેને ઘણી પત્નીઓ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 ગિદિયોનને ઘણી પત્નીઓ હતી અને 70 પુત્રો હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 8:30
20 Iomraidhean Croise  

એ માટે માણસ પોતાનાં માતપિતાને છોડીને, પોતાની પત્નીને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.


યાકૂબના દિકરાઓની પત્નીઓ સિવાય તેનાથી જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં.


અને નૂહ તથા તેના દિકરા તથા તેની પત્ની તથા તેના દિકરાઓની પત્નીઓ જળપ્રલયને લીધે વહાણમાં ગયાં.


તેને રાજકુંવરીઓમાંની સાતસો પત્નીઓ ત્રણસો ઉપપત્નીઓ હતી. અને તેની પત્નીઓએ તેનું હ્રદય ફેરવી નાંખ્યું.


હવે આહાબના સિત્તેર દીકરા સમરુનમાં હતા. અને યેહૂએ પત્રો લખ્યા, ને સમરુનમાં યિઝ્‍એલના અમલદારો એટલે વડીલો પર તથા આહાબ [ના પુત્રો] ની રક્ષા કરનારાઓ પર તે મોકલીને કહાવ્યું,


અને યાકૂબને પેટે બધાં મળીને સિત્તેર સંતાનો થયાં હતાં; અને યૂસફ તો તેઓની અગાઉ મિસરમાં હતો.


વળી જેનામાં આત્માનો અંશ હતો, તેણે એ પ્રમાણે કર્યું નથી? તે એક જણે શા માટે એમ કર્યું? તે ધાર્મિક સંતાનની ઈચ્છા રાખતો હતો માટે. એ માટે તમારા મન વિષે સાવધાન રહો, ને કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી ન વર્તો.


તેમ જ તે ઘણી સ્‍ત્રીઓ કરે નહિ, એ માટે કે તેનું મન ભમી ન જાય. તેમ જ પોતાને માટે સોનુંરૂપું અતિશય ન વધારે.


તેને ત્રીસ દીકરા હતા, તેઓ ગધેડાના ત્રીસ વછેરા પર સવારી કરતા હતા. તેમને ત્રીસ નગર હતાં, કે જે આજ સુધી હાવ્વોથ-યાઈર કહેવાય છે, અને તે ગિલ્યાદ દેશમાં છે.


તેને ચાળીસ દીકરા ને ત્રીસ દીકરાના દીકરા હતા, તેઓ ગધેડીઓના સિત્તેર વછેરા પર સવારી કરતા હતા. તેણે આઠ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.


તેને ત્રીસ દીકરા હતા; અને તેણે પોતાની ત્રીસ કન્યાને બહાર આપી, ને પોતાના દીકરાઓને માટે તે બહારથી ત્રીસ કન્યા દીકરાઓને માટે તે બહારથી ત્રીસ કન્યા લાવ્યો. તેણે સાત વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.


વળી શખેમમાં તેની એક ઉપપત્ની હતી, તેને પેટે પણ એક દીકરો થયો, તેનું નામ તેણે અબીમેલેખ પાડ્યું.


હવે યરુબાલનો દીકરો અબીમેલેખ શખેમમાં પોતાના મામાઓ પાસે ગયો, ને તેણે તેઓને તથા પોતાના મોસાળના આખા કુટંબના લોકોને કહ્યું,


અને આજે તમે મારા પિતાના ઘરની વિરુદ્ધ બળવો કરીને તેના સિત્તેર દીકરાઓને એક શિલા પર મારી નાખ્યા છે, ને તેની દાસીના દીકરા અબીમેલેખને શખેમના માણસો પર રાજા ઠરાવ્યો છે, કેમ કે તે તમારો ભાઈ છે;)


“કૃપા કરીને તમે શખેમના સર્વ માણસોના કાનમાં એમ કહો કે, યરુબાલના સર્વ દીકરા, એટલે સિત્તેર જણા તમારા પર રાજ કર કે એક જણ તમારા પર રાજ કરે, એ બેમાંથી ક્યું તમારે માટે બહેતર છે? વળી યાદ રાખો કે હું તમારાં હાડકાંનો તથા તમારા માંસનો છું.”


પછી તે ઓફ્રામાં પોતાના પિતાને ઘેર ગયો, ને યરુબાલના દીકરાઓને, એટલે પોતાના સિત્તેર ભાઈઓને, એક શિલા પર મારી નાખ્યા. પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો, કેમ કે તે સંતાઈ ગયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan