Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 48:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 યહોવાએ કહ્યું છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પ્રભુ કહે છે, “દુષ્ટોને શાંતિ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 યહોવાહ કહે છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પરંતુ યહોવા કહે છે, “દુષ્ટોને કદી સુખશાંતિ હોતી નથી.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 48:22
9 Iomraidhean Croise  

આથી એક ઘોડેસવાર યેહૂની સામે ગયો, ને તેણે કહ્યું, “રાજા એમ પૂછાવે છે કે, શું સલાહશાંતિ છે?” યેહૂએ કહ્યું, “તારે સલાહશાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ.” પછી પહેરેગીરે ખબર આપી, “સંદેશિયો તેમની પાસે પહોંચ્યો તો ખરો, પણ તે પાછો આવતો નથી.”


પછી તેણે બીજો ઘોડેસવાર મોકલ્યો; એણે પણ તેમની પાસે પહોંચીને કહ્યું, “રાજા એમ પૂછાવે છે કે, શું સલાહશાંતિ છે?”યેહૂએ ઉત્તર આપ્યો, “તારે સલાહશાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ.”


હે ટાપુઓ, તમે મારું સાંભળો; હે લોકો, દૂરથી ધ્યાન આપો; હું ગર્ભસ્થાનમાં હતો ત્યારથી જ યહોવાએ મને બોલાવ્યો છે. હું મારી માના ઉદરમાં હતો ત્યારથી પ્રભુએ મારા નામનું સ્મરણ કર્યું છે.


પણ દુષ્ટો તોફાની સમુદ્રના જેવા છે; કેમ કે તે શાંત રહી શકતો નથી, ને તેનાં પાણી કીચડ તથા કાદવથી ડહોળાં થાય છે.


દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી, ” એમ મારા ઈશ્વર કહે છે.


તેઓ બહાર નીકળીને જે માણસોએ મારો અપરાધ કર્યો હતો, તેઓનાં મુડદાં જોશે, કેમ કે તેઓનો કીડો મરનાર નથી, ને તેઓનો અગ્નિ હોલવાશે નહિ; અને તેઓ સર્વ માનસજાતને ધિક્કારપાત્ર થઈ પડશે.”


“જો તેં, હા તેં, [તારી] શાંતિને લગતાં જે વાનાં છે તે આજે જાણ્યાં હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલાં છે.


તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નથી.


Lean sinn:

Sanasan


Sanasan