એઝરા 5:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પણ અમારા પિતૃઓએ આકાશના ઈશ્વરને કોપાયમાન કર્યાથી તેમણે બાબિલના રાજા કાસ્દી નબૂખાદનેસ્સારના હાથમાં તેઓને સોંપ્યા; તે આ મંદિરનો નાશ કરીને લોકોને બાબિલ લઈ ગયો. P Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 અમારા પૂર્વજોનાં કાર્યોથી આકાશના ઈશ્વર કોપાયમાન થયા હોવાથી તેમણે તેમને બેબિલોનના સમ્રાટ નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધા હતા. મંદિરનો નાશ કરી દેવાયો અને લોકો બેબિલોનમાં કેદી બનાવી લઈ જવાયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 જો કે, જયારે અમારા પૂર્વજોએ આકાશના ઈશ્વરને કોપાયમાન કર્યા, ત્યારે તેમણે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં તેઓને સોંપ્યાં, કે જે આ સભાસ્થાનનો નાશ કરીને લોકોને બાબિલના બંદીવાસમાં લઈ ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ12 અમારા પિતૃઓએ સ્વર્ગના દેવને ગુસ્સે કર્યા, તેથી તેણે તેઓનો ત્યાગ કર્યો. તેણે નબૂખાદનેસ્સાર રાજા દ્વારા આ મંદિરનો નાશ કરાવ્યો અને રાજાએ લોકોનો દેશનિકાલ કરીને બાબિલ મોકલ્યા.” Faic an caibideil |