Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 43:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 સાત દિવસ સુધી તેઓ વેદીને માટે પ્રાયશ્ચિત કરીને તેને પાવન કરે; એવી રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 સાત દિવસ સુધી યજ્ઞકારો વેદીને પવિત્ર કરવા માટે પ્રાયશ્ર્વિત માટેના બલિ ચડાવે. એ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 સાત દિવસ સુધી તેઓ વેદીને સારુ પ્રાયશ્ચિત કરીને તેને શુદ્ધ કરે, આ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 સાત દિવસ સુધી બલિદાનો માટે વેદી તૈયાર કરવી અને તેને શુદ્ધ કરી સેવા કરાવવા સમર્પિત કરવી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 43:26
9 Iomraidhean Croise  

અને તે સર્વ તું હારુનના હાથમાં આપ; અને તું યહોવાની આગળ તેમની આરતી કરીને આરત્યર્પણ કર.


અને મૂસાએ કહ્યું, “આજે પ્રત્યેક માણસ પોતાના દીકરાની વિરુદ્ધ, તથા પોતાન ભાઈની વિરુદ્ધ યહોવાને અર્પિત થઈ જાઓ; કે તે આજે તમને આશીર્વાદ આપે.”


તારે તેના રક્તમાંથી કેટલુંક લઈને તેના ચાર શિંગ પર તથા પાયાના ચારે ખૂણાઓ પર, તથા ફરતી કિનારી પર લગાડવું. એવી રીતે તારે તેને પાવન કરીને તેને માટે પ્રાયશ્ચિત કરવું.


બીજે દિવસે તારે એક ખોડખાંપણ વગરનો બકરો પાપાર્થાર્પણને માટે ચઢાવવો; અને જેમ ગોધાના રક્તથી વેદીને પાવન કરી હતી તેવી રીતે વેદીને પાવન કરવી.


સાત દિવસ સુધી દરરોજ પાપાર્થાર્પણને માટે એક બકરો તારે તૈયાર કરવો; વળી ખોડખાંપણ વગરનો એક જુવાન ગોધો તથા ટોળામાંનો એક મેંઢો તૈયાર કરવામાં આવે.


તેઓ એ દિવસો પૂરા કરી રહે, ત્યારે આઠમે દિવસે ને ત્યારથી માંડીને આગળ જતાં યાજકો વેદી પર તમારાં દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવે. એટલે હું તમારો અંગીકાર કરીશ, એવું યહોવાનું વચન છે.”


પ્રભુ યહોવા કહે છે, ” પહેલા માસની પહેલીએ તારે ખોડખાંપણ વગેરેનો એક જુવાન ગોધો લઈને પવિત્રસ્થાનને પાવન કરવું.


અને સાત દિવસ સુધી એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો સમાપ્ત થતાં સુધી તમે મુલાકાતમંડપના બારણાની બહાર જશો નહિ; કેમ કે સાત દિવસ સુધી તે તમારી પ્રતિષ્ઠાઅ કરશે.


તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવા માટે, જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાએ આજ્ઞા કરી છે.


Lean sinn:

Sanasan


Sanasan