Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 13:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે ત્રણ વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ મિખાયા હતું. તે ગિબયાના ઉરીએલની પુત્રી હતી. અબિયા તથા યરોબામની વચ્ચે વિગ્રહ ચાલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 અને તેણે યરુશાલેમમાં ત્રણ વર્ષ રાજ્ય કર્યું. તેની માતા ગિબ્યા નગરના ઉરિયેલની પુત્રી મિખાયા હતી. અબિયા અને યરોબામ વચ્ચે લડાઈ ફાટી નીકળી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે ત્રણ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યુ; તેની માતાનું નામ મિખાયા હતું. તે ગિબયાના ઉરીએલની દીકરી હતી. અબિયા તથા યરોબામ વચ્ચે યુદ્ધ ચાલ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ મીખાયા હતું. તે ગિબયાહના ઉરીએલની પુત્રી હતી. અબિયા અને યરોબઆમ વચ્ચે યુદ્ધ ફાટી નીકવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 13:2
11 Iomraidhean Croise  

યરોબામના બાકીના કૃત્યો, એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું, તથા કેવી રીતે રાજ ચલાવ્યું, એ જુઓ, ઇઝરયલનાં રાજાઓના કાળવૃતાંતનાં પુસ્તકમાં લખેલાં છે.


યરોબામે રાજ કર્યું તે મુદત બાવીસ વર્ષની હતી. અને તે તેના પિતૃઓ સાથે ઊઘી ગયો, ને તેના દીકરા નાદાબે તેની જગાએ રાજ કર્યું.


તેને યરુશાલેમમાં ત્રણ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ માકા હતું, એ અબીશાલોમની દીકરી હતી.


પછી તે આબ્શાલોમની પુત્રી માકાને પરણ્યો; અને તેને તેણીને પેટે અબિયા, અત્તાય, ઝિઝા તથા શલોમીથ થયા.


રહાબામનાં કૃત્યો, પહેલેથી તે છેલ્લે સુધી, શમાયા પ્રબોધકની તથા ઇદો દષ્ટાની તવારીખમાં વંશાવળીના અનુક્રમે લખેલાં છે. રહાબામ તથા યરોબામની વચ્ચે સતત વિગ્રહ‍ ચાલતો હતો.


અબિયા ચાર લાખ શૂરવીર તથા ચૂંટી કાઢેલા લડવૈયાઓનું સૈન્ય ભેગું કરીને યુદ્ધ શરૂ કર્યું. યરોબામે તેની સામે આઠ લાખ ચૂંટી કાઢેલા તથા શૂરવીર લડવૈયાઓ લઈને વ્યૂહ રચ્યો.


તથા સેલા, એલેફ તથા યબૂસી (એટલે યરુશાલેમ), ગિબ્યાથ, કિર્યાથ; ચૌદ નગરો તેઓનાં ગામો સહિત. બિન્યામીનપુત્રોનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે.


તેથી તેઓએ આગળ ચાલવું જારી રાખ્યું. જ્યારે બિન્યામીન ગિબયા પાસે તેઓ પહોંચ્યાં ત્યારે સૂર્ય અસ્ત થયો.


અને જુઓ, એક વૃદ્ધ માણસ ખેતરમાંથી કામ કરીને સાંજે આવતો હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશનો હતો, અને તે ગિબયામાં આવી વસેલો હતો. પણ એ જગાના લોક તો બિન્યામીની હતા.


શાઉલ પણ પોતાને ઘેર ગિબયામાં ગયો; અને જે શૂરવીરોનાં મન પર ઈશ્વરે અસર કરી હતી તેઓ પણ તેની સાથે ગયા.


Lean sinn:

Sanasan


Sanasan