Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 5:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પ્રભુએ મોશેને કહ્યું, “જો કોઈ અજાણતાં પ્રભુનું દાપુ ન ચૂકવીને પાપ કરે તો તેણે પ્રભુને દોષનિવારણબલિ ચડાવવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને યહોવાએ મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછી યહોવાહે મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 યહોવાએ મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 5:14
4 Iomraidhean Croise  

યજ્ઞકારે આ રીતે માણસના પાપના પ્રાયશ્ર્વિત માટે અર્પણ ચડાવે; એટલે, તે માણસને માફ કરવામાં આવશે. ધાન્યઅર્પણ માફક આ અર્પણનો બાકીનો લોટ યજ્ઞકારને મળે છે.”


તે માટે ખોડખાંપણ વગરનો ઘેટો હોવો જોઈએ. પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત કરવામાં આવે.


“દોષનિવારણબલિના નિયમો આ પ્રમાણે છે: તે અતિ પવિત્ર છે.


“તું ઇઝરાયલી લોકોને કહે કે જો કોઈ પુરુષ કે સ્ત્રી પ્રભુ પ્રત્યેની નિષ્ઠા તોડીને માનવસહજ પાપ કરીને બીજાનું નુક્સાન કરે તો તેથી તે દોષિત ઠરે.


Lean sinn:

Sanasan


Sanasan