Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 6:6 - પવિત્ર બાઇબલ C.L.

6 નૂનના પુત્ર યહોશુઆએ યજ્ઞકારોને બોલાવીને કહ્યું, “પ્રભુની કરારપેટી ઉપાડો, અને તમારામાંથી સાત જણ હાથમાં રણશિંગડાં લઈ તેની આગળ જાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને નૂનના દીકરા યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું, “કરારકોશ ઊંચકો, અને સાત યાજકો યહોવાના કોશની આગળ આગળ મેંઢાનાં શિંગનાં સાત રણશિંગડાં લઈને ચાલે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પછી નૂનના દીકરા, યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું કે, “કરારકોશ ઊંચકો અને સાત યાજકો યહોવાહનાં કરારકોશની આગળ સાત રણશિંગડાં લઈને ચાલે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આથી યહોશુઆએ યાજકોને બોલાવ્યાં અને તેમને કહ્યું, “કરારકોશ ઊંચકો, અને 7 યાજકોને યહોવાના પવિત્રકોશ આગળ સાત રણશિંગડા લઈને ચાલે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 6:6
11 Iomraidhean Croise  

અને દાંડા કરારપેટીની બાજુમાંના કડાંમાં પરોવી દેવા.


એ સમય દરમિયાન શાઉલ પ્રભુના શિષ્યોનાં ખૂન કરવાની ક્રૂર ધમકીઓ આપતો હતો. તે પ્રમુખ યજ્ઞકાર પાસે ગયો,


તમે યર્દન ઓળંગીને યરીખો આવ્યા. યરીખોના માણસોએ અને એ જ પ્રમાણે અમોરી, પરિઝ્ઝી, કનાની, હિત્તી, ગિર્ગાશી, હિવ્વી અને યબૂસી એ બધાએ તમારી સામે લડાઈ કરી.


લોકોને કહ્યું, “જ્યારે તમે લેવીવંશી યજ્ઞકારોને તમારા ઈશ્વર પ્રભુની કરારપેટી ઊંચકીને જતા જુઓ ત્યારે તમારી છાવણી ઉપાડી લઈને તેમની પાછળ જજો.


પછી તેણે યજ્ઞકારોને કરારપેટી ઊંચકીને લોકોની આગળ જવા કહ્યું, એટલે તેમણે તેમ કર્યું.


તેમણે આગલા દિવસની જેમજ કૂચ કરી: સૌ પ્રથમ અગ્ર રક્ષકદળ, પછી સાત રણશિંગડાં વગાડનાર સાત યજ્ઞકારો, તે પછી પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો અને છેલ્લે, અનુગામી રક્ષકદળ. એ બધો સમય રણશિંગડાં વાગ્યા કરતાં હતાં.


પછી યજ્ઞકારો લાંબે સાદે રણશિંગડાં વગાડે એટલે તે સાંભળતાંની સાથે જ સર્વ લોકોએ યુદ્ધનો મોટો પોકાર પાડવો, એટલે શહેરનો કોટ તૂટી પડશે. પછી સૈન્યના બધા માણસોએ પોતે જ્યાં હોય ત્યાંથી સીધેસીધા શહેરમાં ધૂસી જવું.”


તેણે લોકોને કહ્યું, “હવે કૂચ શરૂ કરો અને શહેરની પ્રદક્ષિણા કરો. શસ્ત્રસજ્જિત રક્ષકદળ પ્રભુની કરારપેટીની આગળ ચાલે.”


આમ, યહોશુઆએ આપેલા હુકમ પ્રમાણે શસ્ત્રસજ્જિત અગ્ર રક્ષકદળ ઘેટાંનાં શિંગનાં રણશિંગડાં વગાડનાર યજ્ઞકારોની આગળ ચાલ્યું. એમની પાછળ કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો ગયા. એમની પાછળ અનુગામી રક્ષકદળ હતું. એ બધો સમય રણશિંગડાં વાગતાં હતાં.


બચી ગયેલા લોકો છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇઝરાયલના આગેવાનોએ કહ્યું, “આજે પ્રભુએ આપણને પલિસ્તીઓ સામે કેમ હરાવ્યા છે? આપણે શીલોમાંથી પ્રભુની કરારપેટી લાવીએ, જેથી તે આપણી સાથે આવીને આપણા દુશ્મનોથી આપણને બચાવે.”


Lean sinn:

Sanasan


Sanasan