Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 32:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેથી બારાકેલ બૂઝીના પુત્ર એલીહૂએ ઉત્તર આપતાં કહ્યું: “હું વયમાં નાનો છું અને તમે વયોવૃદ્ધ છો તેથી હું શાંત રહ્યો, અને મારું મંતવ્ય જણાવતાં સંકોચ પામતો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 બારાકેલ બુઝીના પુત્ર અલિહૂએ ઉત્તર આપતાં કહ્યું, “હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો, માટે હું દબાઈ રહ્યો, અને મારો મત તમને જણાવવાને મારી હિમ્મત ચાલી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 બારાકેલ બુઝીના દીકરા અલીહૂએ જવાબ આપતાં કહ્યું કે, “હું તરુણ છું, અને તમે ઘણા વૃદ્ધ છો. તે માટે હું ચૂપ રહ્યો અને મારો અભિપ્રાય તમને જણાવવાની મેં હિંમત કરી નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 બુઝનો વંશજ બારાકેલના પુત્ર અલીહૂએ ઉત્તર આપતા કહ્યું કે: “હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો; માટે હું દબાઇ ગયો, અને મારો મત તમને જણાવવાની મારી હિંમત ચાલી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 32:6
14 Iomraidhean Croise  

વયોવૃદ્ધ માણસો પાસે જ્ઞાન હોય છે, પરંતુ ઈશ્વર પાસે જ્ઞાન અને સામર્થ્ય બન્‍ને છે. પરિપકવ માણસો પાસે સમજ હોય છે, પણ ઈશ્વર પાસે સમજ ઉપરાંત સત્તા પણ છે.


પળિયાંવાળા અને વયોવૃદ્ધ જ્ઞાનીઓ અમારા પક્ષમાં છે; તેઓ તારા પિતા કરતાં ય વધારે ઉંમરવાળા છે!


શું તું માનવજાતનો આદિપુરુષ છે?* શું ઈશ્વરે પર્વતો રચ્યા તે પહેલાં તું જન્મ્યો હતો?


પરંતુ રામ ગોત્રના, બારાકેલ બુઝીના પુત્ર એલીહૂનો ક્રોધ યોબ પર તપી ઊઠયો; કારણ કે યોબ ઈશ્વરને બદલે પોતાને નેક ઠરાવતો હતો.


પણ જ્યારે એલીહૂએ જોયું કે પેલા ત્રણ પુરુષો પાસે કોઈ ઉત્તર નથી. ત્યારે તેને ક્રોધ ચઢયો.


એલીહૂએ પોતાનું નિવેદન જારી રાખ્યું.


એલીહૂએ સંવાદ જારી રાખતાં કહ્યું,


પછી એલીહૂએ તેનો સંવાદ આગળ ચલાવ્યો;


“વૃદ્ધોને માન આપો, અને મારી બીક રાખો; હું પ્રભુ છું.


દરેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો હક હોય તેને કર, જેને જક્તનો હક હોય તેને જક્ત, જેને ડરનો હક હોય તેને ડર, જેને માનનો હક હોય તેને માન આપો.


મોટી ઉંમરનાઓને ઠપકો ન આપ, પણ તેમને પિતાની માફક સમજાવ. યુવાનોને ભાઈ જેવા ગણ.


તે જ પ્રમાણે યુવાનોને સંયમી થવાનો ઉપદેશ આપજે.


તે જ પ્રમાણે, તમારા યુવાનોએ આગેવાનોને આધીન રહેવું. તમે એકબીજાની સેવા કરી શકો માટે તમારે બધાએ નમ્રતા ધારણ કરવી. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વર અભિમાનીનો તિરસ્કાર કરે છે પણ નમ્રને કૃપા આપે છે.”


Lean sinn:

Sanasan


Sanasan